ગુણવંત શાહ
GUNVANT SHAH


🌹ગુણવંત શાહ🌹




જન્મ : 12-03-1937                    

વતન : સુરત જિલ્લાનું રાંદેર

મૂળ નામ : ગુણવંત ભૂષણલાલ શાહ

          પિતા : ભૂષણલાલ

          માતા : પ્રેમીબેન

          પત્ની : અવંતિકા

          સંતાનો : મનીષા, અમીષા, વિવેક

કૃતિઓ :

         

નિબંધસંગ્રહ :

  • ➽                   કાર્ડિયોગ્રામ-1977
  • ➽                   રણ તો લીલાછમ-1978
  • ➽                   વગડાને તરસ ટહુકની-1979
  • ➽                   વિચારોના વૃંદાવનમાં-1981
  • ➽                   મનનાં મેધધનુષ્ય-1985
  •                 ઢાઈ અક્ષર પ્રેમકા
  •                    અસ્તિત્વનો ઉત્સવ
  •                    સંભવામિ ક્ષણે ક્ષણે

         

આત્મકથા :

  •                    બિલ્લો ટીલ્લો ટચ
  • ➽                   જાત ભણીની જાત્રા
  •          

વ્યક્તિ-વિચાર-ચિંતનના ગ્રંથ :

  • ➽                   ગાંધીના ચશ્માં
  • ➽                   રામાયણ : માનવતાનું મહાકાવ્ય
  • ➽                   મહાભારત : માનવસ્વભાવનું મહાકાવ્ય

         

ચરિત્રગ્રંથો :

  • ➽                   ગાંધી-નવી પેઢીની નજરે-1982
  •                    મહામાનવ મહાવીર-1986
  • ➽                   કરુણામૂર્તિ બુદ્ધ-1983                          
  • ➽                   સદાર એટલે સરદાર

         

પ્રકિર્ણ ગ્રંથો :

  • ➽                   શિક્ષણની વર્તમાન ફિલોસૂફિઓ-1964
  • ➽                   સાવધાન, એકવીસમી સદી આવી રહી છે-1987
  •                    કૃષ્ણનું જીવનસંગીત-1987

         

પ્રવાસ કથા :

  •                    કોલંબસના હિંદુસ્તાનમાં-1966

        

  નવલકથા :

  • ➽                   મૉટેલ-1968
  • ➽                   રજકણ સુરજ થવાને શમણે-1968

         

ગદ્યકાવ્ય :

  • ➽                   વિસ્મયનું પરોઢ-1980

         

સન્માન :

  •           રણજીતરામ સુવર્ણચંદ્રક-1997
  • ➽          દર્શક એવોર્ડ
  • ➽          ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વ્રારા સાહિત્ય રત્ન એવોર્ડ
  •           ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કાર

                  

અન્ય માહિતી :

  • ➽          પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પૂર્ણ કર્યું હતું અને માધ્યમિક શિક્ષણ સુરતમાં આવેલી જૈન હાઈસ્કૂલમાંથી લીધું હતું
  • ➽          1957માં તેમણે રસાયણ વિષય સાથે બી.એસ.સી. ની ઉપાધિ મેળવી હતી
  • ➽          તેમણે 1961-72 વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં, 1967-68 અમેરિકાની મિશિગન  યુનિવર્સિટીમાં અને  1974થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અદ્યાપક તરીકે સેવાઓ આપેલી છે
  • ➽          1972-73 માં ટેકનિકલ ટીચર્સ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ મદ્રાસ(ચેન્નઈ) પ્રોફેસર રહ્યા છે
  • ➽          1973-74માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી મુંબઈ શિક્ષણમાં વિષયના પ્રોફેસર રહ્યા
  •           1984-85 બાંગલા દેશમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના કન્સલ્ટન્ટ રહ્યા હતા
  • ➽          તેમણે નૂતન શિક્ષણના તંત્રી તરીકે પણ કામ કર્યું છે
  • ➽          1979માં લેઇપઝિગ, પૂર્વ જર્મની ખાતે UNESCOના સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
  • ➽          તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેંક, મનીલામાં બંગલાદેશમાં શિક્ષણ માટે 1984-85 દરમિયાન કન્સલ્ટન્ટ હતા.
  • ➽          તેઓ જયપ્રકાશ નારાયણ રોડ (જે જૂના પાદર રોડ તરીકે પણ જાણીતો છે) વડોદરામાં રહે છે. અને દિવ્યભાસ્કર, દૈનિક અને નવનીત સમર્પણ, એક પ્રમુખ ગુજરાતી સામયિકમાં લેખનકાર્ય કરી રહ્યા છે.