ઉમાશંકર જોષી
UMASHANKAR JOSHI







ઉમાશંકર જોષી



જન્મ     : 21-07-1911 અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં

અવસાન : 19-12-1988 મુંબઈ

ઉપનામ : વાસુકિ, શ્રવણ, વિશ્વશાંતિ ના કવિ

પૂરું નામ : ઉમાશંકર જેઠાલાલ જોષી

          માતા : નવલ બેન
          પિતા : જેઠાલાલ કમળજી જોષી
          ભાઈ : રામશંકર, છગનલાલ, ચુનીલાલ, પ્રાણજીવન, કાંતિલાલ, દેવેન્દ્ર
          બહેનો : જશોદાબેન, કેસરબેન
          પત્ની : જ્યોત્સ્ના બેન
          પુત્રી : નંદની, સ્વાતિ

કૃતિ      :

          કાવ્યસંગ્રહ :
  • વિશ્વશાંતિ
  • ગંગોત્રી
  • નિશીથ
  • પ્રાચિના
  • આતિથ્ય
  • વસંતવર્ષા
  • મહાપ્રસ્થાન
  • અભિજ્ઞા
  • ધારાવસ્ત્ર
  • સપ્તપદી

                   (આ બધા કાવ્ય સમગ્ર કવિતા નામે એક ગ્રંથરૂપે પ્રગટ થયા છે.)
          પદ્યનાટકના સંગ્રહો :
  • પ્રાચિના
  • મહાપ્રસ્થાન

          સંશોધનગ્રંથ :
  • પુરાણોમાંગુજરાત
  • અખો એક અધ્યન
  • ક્લાન્ત કવિ

          વિવેચનગ્રંથો :
  • આખો : એક અધ્યાન
  • શૈલી અને સ્વરૂપ
  • સમસંવેદન
  • કવિની સાધના
  • શ્રી અને સૌરભ
  • કવિની શ્રધ્ધા
  • અભિરુચિ
  • નિરીક્ષા
  • પ્રીતિશબ્દ
  • શબ્દની ભક્તિ
  • નિશ્ચેતા મહેલમાં

          નવલિકાગ્રંથો-વાર્તા સંગ્રહ :
  • શ્રાવણી મેળો
  • વિસામો
  • ત્રણ અડધું બે

          નવલકથા  :
  • પારકા જણ્યા

          નિબંધસંગ્રહો :
  • ગોષ્ઠિ
  • ઉઘાડી બારી
  • શિવસંકલ્પ

          પ્રવાસપુસ્તકો :
  • આંદામાનમાંટહુકયા મોર
  • યુરોપ યાત્રા
  • ચીનમાં 54 દિવસ
  • યાત્રી

          એકાંકી સંગ્રહો :
  • સાપના ભારા
  • હવેલી
  • શહીદ

          ચારિત્રાત્મક સંગ્રહ :
  • હ્રદયમાં પડેલી છબીઓ ભાગ -1 અને  2
  • ઈસામું શીદા અને અન્ય

          અનુવાદ :
  • શાંકૂતલ
  • ઉતર રામચરિત્ર
  • ગુલે પોલાંદ

          ચિંતન :
  • ઈશાવાસ્યોપનિષદ

          બાળગીત :       
  • સૌ વરસ નો થા

          સંપાદન :
  • કલાન્ત કવિ( કવિ બાલ શંકરના કાવ્યો)
  • અખાના છપ્પાં
  • સ્વપ્નપ્રયાણ
  • મ્હારા સોનેટ
  • કાવ્યાયન
  • પ્રતિભા અને પ્રતિભાવ
  • સર્જક ની આંતરકથા

સન્માન  :

  • તેમણે રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો
  • કન્નડ કવિ કે.વી. પુટપ્પાં સાથે સંયુક્તરૂપે જ્ઞાનપીઠ એવોર્ડ
  • નિશીથ કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો
  • કવિની શ્રદ્ધા વિવેચનગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો
  • સોવિયેટ લેન્ડ નહેરુ પુરસ્કાર
  • કુમાર આશન પુરસ્કાર
  • નર્મદ સુવર્ણચંદ્રક
  • ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર

   

પંક્તિઓ :

  • વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી, માથે ઘરું ધુર વસુંધરાની
  • મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરિ મોરિ રે
  • ધન્યભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી
  • વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વાનોની છે વનસ્પતિ
  • ભોમિયો વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી
  • ભૂખ્યા જનો નો જઠરાગ્નિ જાગશે, ખંડેર ની ભસ્મકણી ન લાધશે
  • ત્રણ વાના મુજને મળીયા, હૈયું, મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું
  • મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈક હું જિંદગીમાં
  • મોતઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છુ
  • સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કા ગુલામ?


અન્ય માહિતી :



  • ગુજરાત યુનિવર્સિટી ના ઉપકુલપતિ તેમજ વિશ્વભારતી શાંતિનિકેતન જેવી સંસ્થાઓના કુલપતિપદે તેમણે સેવા આપી છે
  • તેમણે ભારતીય સાહિત્ય અકાદમીના પ્રમુખની જવાબદારી પણ સાંભળી છે
  • નેશનલ બૂક ટ્રસ્ટ ના સભ્ય
  • કેન્દ્રિય ભાષા સલાહકાર સમિતિ ના સભ્ય
  • ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રમુખ
  • સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાત ના પ્રમુખ  
  • દિલ્હી સાહિત્ય અકાદમી ના પ્રમુખ
  • રાજ્ય સભાના સભ્ય
  • બુદ્ધિપ્રકાશ અને સંસ્કૃતિના તંત્રી
  • કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચારિત્ર, અનુવાદ તેમજ સંપાદનક્ષેત્રે એમનું પ્રદાન નોધપાત્ર છે
  • પ્રકૃતિ, પ્રેમ, વિશ્વશાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગંભીર વિષયો એમના કાવ્યમાં છે વિષયવૈવિધ્યતા સાથે વિષયનિરૂપણ ની વિવિધતા એમાં અંકિત છે, જીવન અને જગતને પામવાની એમાં મથામણ છે
  • તેમના જીવન પર રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી ની અસર પડી છે
  • તેમણે ઇડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો પ્રાથમિક બમણા માં અને માધ્યમિક ઇડરમાં કર્યો 
  • ગુજરાત કોલેજ અને એલફિન્સટન કોલેજ માં અભ્યાસ કર્યો હતો
  • અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે અમદાવાદ માં બી.એ. કર્યું
  • સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈ ની એલ્ફિસ્ટન કોલેજ માં એમ.એ. કર્યું 
  • જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી છે
  • સ્વતંત્ર સંગ્રામમાંકાલવાસ