વિનોદીની રમણલાલ નીલકંઠ
vinodini ramanlal nilkanth




વિનોદીની રમણલાલ નીલકંઠ



જન્મ     : 9-02-1907 અમદાવાદમાં

અવસાન : 29-09-1987

        પિતા : રમણલાલ નીલકંઠ
          માતા : વિધ્યાગૌરી નીલકંઠ
          બહેન : સરોજિની

ક્રુતિ      :

          નિબંધસંગ્રહ :
  • “રસદ્વાર’(રસાળ શૈલીમાં)

          વાર્તાસંગ્રહ-નવલિકાગ્રંથો :
  • આરસીની ભીતર
  • કાપાર્સી અને બીજીવાતો
  • દિલદરિયાવના મોતી
  • અંગુલીનો સ્પર્શ

          નવલકથા :
  • કડાલીવન        

          બાળસાહિત્ય :
  • શિશુરંજન
  • મેંદીની મંજરી
  • બાળકોની દુનિયામાં ડોકિયું
  • સફરચંદ
  • પડછંદ કઠિયાળો

          પ્રસંગચિત્રો  :
  • ઘર ઘર ની જ્યોતિ ભાગ-1-2-3-4

          પ્રવાસચિત્રો :
  • નિજાનંદ

          જીવનચરિત્ર :
  • વિદ્યાગૌરી નીલકંઠ

          સંશોધન ગ્રંથ :
  • ગુજરાતી અટકો નો ઇતિહાસ

          પ્રકિર્ણ પુસ્તકો :
  • ઘર નો વહીવટ
  • બાળ સુરક્ષા
  • મુક્તજનોની ભૂમિ
  • સુખની સિધ્ધી સમાજવિદ્યા

અન્ય માહિતી     :

  • ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળસાહિત્ય ના લેખિકા
  • પ્રાથમિક શિક્ષણ અમદવાદની  મહાલક્ષ્મી ટ્રેનિગ કોલેજમાં
  • માધ્યમિક શિક્ષણ ગવર્નમેંટ ગર્લ્સ હાઈસ્કૂલ 1928 માં અમદવાદની ગુજરાત કોલેજમાથી અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષય સાથે બી.એ. કર્યું
  • 1930 અમેરિકની મિશિગન યુનિવર્સિટીમાથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોસાથે એમ.એ.ની ડિગ્રી મેળવી
  • વનિતા વિશ્રામ અમદાવાદનાં અધિષ્ઠાત્રી રહ્યા અને મ્યુનિસિપલ ગર્લ્સ હેડમિસ્ટ્રેટ તેમજ એસ. એન.ડી.ટી  મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપક રહ્યા વિવિધ સમાચારપત્રોમાં લેખિકા રહ્યા