મહેન્દ્રસિંહ પરમાર

MAHENDRASINH PARMAR


🌹મહેન્દ્રસિંહ પરમાર🌹


જન્મ : 2-10-1967 (નલિયા,કચ્છ-ગુજરાત)

વતન : સુરેન્દ્રનગર જિલ્લા નું કુકણા ગામ

મૂળ નામ : મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર

કૃતિઓ :

         

વિવેચનસંગ્રહ :

  • ➽                   પ્રથમ-2009

         

વાર્તાસંગ્રહ :

  • ➽                   પોલિટેકનિક-2016

         

નિબંધસંગ્રહ :

  •                    રખડુનો કાગળ-2016


અન્ય માહિતી :

  •           ભાવનગર યુનિવર્સિટી માં એમ.એ. કર્યું
  •         1998માં ભાવનગર યુનિવર્સિટી Ph.d. કર્યું (કિશનસિંહ ચાવડાની વાડ્મયપ્રતિભા-વિષય)
  • ➽          ભાવનગર યુનિવર્સિટીના ભાષાભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે
  •           તેઓ એક વાર્તાકાર, વિવેચક, અને દિગ્દર્શક તરીકે જાણીતા છે
  •           તેમણે વાચીકમ શીર્ષક હેઠળ સાહિત્યની કૃતિઓના અસંખ્ય જાહેર કાર્યક્રમો કર્યા છે