narsinh maheta
narsinh maheta


નરસિંહ મહેતા




જન્મ     : નરસિંહ મહેતા ઈ.સ. 15 મી સદી માં થઈ ગયા છે.

          : તેમનો જન્મ  1414માં ભાવનગર ના તળાજા ગામ માં થયો હતો

મૃત્યુ     :1480-81 માંગરોળ જુનાગઢ

કર્મભૂમિ : જૂનાગઢ

ઉપનામ  : આદિકવ,નરસૈયો, ઉર્મિકવિ, આધકવી

          પિતા : કૃષ્ણદાસ
          માતા : દયાકુવર
          પત્ની : માણેકબાઈ
          પુત્ર : શામળદાસ(શામળશા)
          પુત્રી : કુવરબાઈ
          પુત્રવધુ : સુરસેના

          કાકા : પર્વત મહેતા

જ્ઞાતિ    : વડનાગર બ્રાહ્મણ

ક્રુષ્ણલીલાના દર્શન : ગોપમહાદેવ ના મંદિર માં (ભવનગગર)


કૃતિઓ   :

v  ચારિત્રાત્મક કાવ્યરચના :
Ø  શામળશાનો વિવાહ
Ø   હાર
Ø  હૂંડી
Ø  કુવર બાઈ નું મામરું
Ø  શ્રાદ્ધ
Ø   સુદામા ચરિત્ર
v  પ્રભાતિયા :
Ø  ભોળી રે ભરવાડણ
Ø   જળકમળ છાંડી જાણે
Ø   જાગને જાદવા
Ø   જાગો જાસોડા ના જયા
v  પદ :    .
Ø  ચાતુરીઓ
Ø   હિંડોળાના પદ
Ø   વસંતના પદ
Ø   કૃષ્ણલીલાના પદ’,
Ø  ઝારીના પદ 
v  ભક્તિ રચના :
Ø  દાણલીલા ચાતુરીઓ
v  આખ્યાન :
Ø  સુદામા નો કેદારો
Ø   સુદામા ચરિત્ર

Ø  સુરત સંગ્રામ
Ø  ગોવિદ ગમન
Ø  શૃંગારમાળા



અન્ય માહિતી :

Ø  તેમણા પ્રભાતિયા(પદો)ઝૂલણા છંદ માં લખાયેલા છે
Ø  ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ કાવ્યકવિતાનો પારંભ કર્યો છે
Ø  ઉર્મિકાવ્યની રચના કરી છે
Ø  પ્રથમ જૈનેતર કવિ છે
Ø  5 વર્ષની ઉમરે માતા પિતા ગુમાવ્યા
Ø  8 વર્ષ ની વાય સુધી બોલી સકતા ના હતા
Ø  તેમનો ઉછેર દાદી જયગૌરી દ્વારા થયો હતો
Ø  1429 માં માણેકબાઈ સાથે લગ્ન થયા અને તે તેમની ની પત્ની ના ભાઈ બંસીધર ને ત્યાં જૂનાગઢ માં રહેતા હતા
Ø  નરસિંહ મહેતા એ મલ્હાર રાગ ગઈ ને વરસાદ વરસાવ્યો હતો એવું માનવામાં આવે છે.
Ø  ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતા ને આદિકવિ કહ્યા છે.
Ø  તેઓ એક ઉત્તમ ઉર્મિકવિ છે
Ø  ભક્તિગીતો લખવાની શરૂઆત નરસિંહ મહેતા થી કરવામાં આવી છે
Ø  “હારમાળાના આધારે નરસિંહ મહેતા રામાંડલિક ના સમકાલીન ગણવામાં આવે છે
Ø  મીરાબાઈએ નરસિંહરા માયરા કૃતિની રચના કરી છે
Ø  કલાપીએ નરસિંહ મહેતા અને મીરા માટે “ખરા ઈલ્મી અને ખરા શૂરા એવા વિશેષનો વાપર્યા છે
Ø  જયદેવ ની ગીતગોવિંદ ક્રુતિ થી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા
Ø  નરસિંહ મહેતાને ‘pre-eminet place in the galaxy of Indian poets´એવું નરસિંહરાવ દીવાટિયાએ કહ્યું છે
Ø  તેમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે, તેમણા પ્રભાતિયા ઝૂલણા છંદ માં લખાયેલા છે
Ø  એમના પદ માં ઉપનિષદવાણીનું ભાષાબળ છે
Ø  એમનું લોકપ્રિય બનેલું ભજન વૈષ્ણવજન છે જે ગાંધીજી ને અતિ પ્રિય હતું

પંક્તિ    :

Ø  વૈષ્ણવજન તો તહેને કહીએ જે પીસ પરાઈ જાણે રે,
Ø  જાગને જાદવા ક્રુષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાસે?
Ø  પ્રેમરસ પાને તું મોરના પિચ્છઘર, તત્વનું તૂપણું તુચ્છલાગે;
Ø  ત્રણસોને સાઠ ગોવાડ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થસે રે?
Ø  પરદુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ના આણે રે,
Ø  જળ કમળ છાની જાણે બાળા
Ø  ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી
Ø  મારુ વૃદાવન છે રૂડું,  વૈકુંઠ નહીં આવું
Ø  સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો મટુકીમાં ઘાલી.
Ø  હળવે હળવે હરજી મારા મંદિરે આવ્યા રે,
Ø  પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન
Ø  સખી આજની ઘડી રડીયામણી રે, મારો વ્હાલોજી આવ્યો વધામણી
Ø  જાગીને જુઓ તો જગત ડિસે નહીં બ્રહ્મ પાસે,

સન્માન  :

Ø  ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદ માં “નર્સિ મહેતા એવોર્ડ આપવ્મા આવે છે જેની શરૂઆતઇ,, 1999 થી થઈ છે જે આધકવી નરસિંહ મહેતસાહિત્યનિધિ ટ્રષ્ટ દ્વારા આપવામાં આવે છે
Ø  પ્રથમ પૃરસ્કાર 1999 માં રાજેન્દ્રશાહ ને આપવા માં આવ્યો હતો પુરસ્કાર માં 1,51,000 રોકડ માં આપવા માં આવે છે જે ગુજરાતી સાહિત્ય નો સૌથી મોટો પુરસ્કાર(એવોર્ડ) છે
Ø  ગુજરાતી લેખક,કવિ વિવેચકને તેના સમગ્ર સાહિત્ય સર્જન માટે આપવામાં આવે છે જે પુર્ણિમા ની સાંજે રૂપાયાતનસંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે
Ø  ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સ્વાકફિલ્મ નરસિંહ મહેતા હતી જેના નિર્માતા ચીમનભાઈ દેસાઇ હતા