Snehi Parmar | સ્નેહી પરમાર

Snehi Parmar | સ્નેહી પરમાર




🌹સ્નેહી પરમાર🌹




જન્મ : 01-06-1971 (અમરેલી જિલ્લાનું સનાળિયા)

મૂળનામ : સ્નેહી હરિભાઇ પરમાર

કૃતિઓ :

         
ગઝલ સંગ્રહો :

                    ➽ પીડા પર્યંત

                     યદા તદા ગઝલ

પંક્તિઓ :

            ધજા ફરકાવનારાની ધજા ફરકાવવાની છે

            ગગનને તણખલાએ ચુંબન કર્યું છે

            હેતનો અનગળ ખજાનો ખૂલશે

            રહેલું તો શું ડાબા કે જમણામાંરહેવું

            મારા ને એના બેઉનાં મે પારખાં કર્યા

            માણસો ખોલે છે રીતસરની દુકાનો

            ફૂલ સામે ખિન્નતા સારી નહીં

           ➽ પ્રથમ ભીંતોને ઘરની ખાલી જગા ખાઈ ગઈ

            તો જ થશે બસ ઝાંખી: સંતો!

            જો, કેવો અવકાશની વચ્ચે તારી જગ્યા રાખી છે

            તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !

 

અન્ય માહિતી :

            બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક છે

            સરળ, બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ લોકપ્રિય બની છે