આનંદશંકર ધ્રુવ
Anandshankar Dhruv




🌹આનંદશંકર ધ્રુવ🌹






જન્મ :25-02-1869 અમદાવાદ

અવસાન : 07-04-1942

વતન : અમદાવાદ

પૂરું નામ : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

ઉપનામ : “મુમુક્ષુ” અને “હિન્દ હિતચિંતક” ઉપનામ થી સાહિત્ય નું સર્જન કર્યું હતું

          પિતા : બાપુભાઈ
          માતા : મણિબા

કૃતિઓ :

          સાહિત્યમીમાંસના ગ્રંથ/ વિવેચન ગ્રંથ :
  • સાહિત્યવિચાર 
  • કાવયતત્વવિચાર

          ધાર્મિક ગ્રંથ :
  • દિગ્દર્શન
  • વિચારમાધુરી
  • આપણો ધર્મ
  • હિન્દુ વેદધર્મ
  • ધર્મવર્ણનો
  • હિંદુધર્મની બાળપોથી(ગાંધીજી એ હિન્દુ ધર્મની વૃદ્ધપોથી તરીકે કહી છે)
  • નીતિશિક્ષણ

          સંપદાનો :
  • શ્રીભાષ્ય -2 ભાગ માં (રામાનુજાચાર્યકૃત પુસ્તકોનું ગુજરાતી અનુવાદ અને સંપાદન)
  • સુદર્શન ગ્રંથાવલિ(મણિલાલ ન. ત્રિવેદી ના લેખોનું)

         અન્ય ભાષા ની કૃતિ :
  • ન્યાય પ્રવેશ (સંસ્કૃત)(બોદ્ધ ધર્મ નું તત્વચિંતન)
  • સ્યાદ્રાદમંજરી (સંસ્કૃત) (જૈન ધર્મ નું તત્વચિંતન)


અન્ય માહિતી :

  • બ્રહ્મસત્ય અને જગતમિથ્યા એમનું સૂત્ર હતું
  • તેઓ સાહિત્યમીમાંસક તત્વચિંતક અને ગદ્યકાર તરીકે જાણીતા છે
  • તેમના પિતા કાઠીયાવાડ એજન્સીમાં અફસર હતા અને નિવૃતબાદ વડોદરા સ્ટેટના એજન્ટ તરીકે કામ કર્યું
  • આનંદશંકર ધ્રુવે અંગ્રેજી માધ્યમિક શાળા માં અભ્યાસ કર્યો હતો, અને નાની ઉમરે જ સંસ્કૃત શીખ્યા હતા
  • 1893 માં એમ.એ.  અને એલ.એલ.બી. ના અભ્યાસ ની સાથે તેમણે ગુજરાત કોલેજ માં સંસ્કૃતનું અધ્યાપન શરૂ કર્યું હતું 
  • મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ માં પણ કેટલાક વર્ષ અધ્યાપન કર્યો
  • 1920 માં વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હતા ત્યાં તેમણે ડોકટર ઓફ લિટરેચર ની પદવી એનાયત થઈ હતી
  • તેઓ સુદર્શન તંત્રીપદે રહ્યા હતા અને વસંત સામયિકના શરૂ કર્યું હતું
  • 1936 માં તેમણે મુંબઈના સિક્કા નગર ખાતે મોર્ડન શાળા નું વિમોચન કર્યું હતું, જેની સ્થાપના રમણભાઈ અને પુષ્પાબેન વકીલે કરી હતી, તેઓ આંતર યુનિવર્સિટીના ચેરમેન હતા
  • તેમણે ભારતીય ફિલોસુફી અને સંસ્કૃત સાહિત્ય અને પક્ષીમ  ફિલોસૂફી અને સંસ્કૃત જેવા વિષયો અનેક પુસ્તકો લખ્યા છે, તેમણે ધર્મ અને હિન્દુ શ્રદ્ધાના સાર પરની ફિલોસૂફી ના નિબંધ લખ્યા છે 
  • 1928 માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ ને ફિલોસોફીકલ કોંગ્રેસ જેવી સંસ્થા ના પ્રમુખ પદે રહ્યા હતા
  • 1930 માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ હતા
  • 1936 માં સર્વધર્મપરિષદ અને ગુજરાત વિધાનસભાના પ્રમુખ
  • 1937 માં વારાણસી યુનિવર્સિટી દ્રારા ડોકટરઓફલિટરેચરની પદવી મળી
  • તેમણે કવિતા ને "અમ્રુતસ્વરૂપઆત્માની કલા" તથા"વાગ્દેવીરૂપ" કહી છે  
  • Classical માટે "સંસ્કારી સંયમ" અને Romantic માટે "જીવન નો ઉલ્લાસ" જેવા શબ્દ આપ્યા છે
  • રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધુવને "ઉતમ વ્યવહારજ્ઞ"