નટવરલાલ પ્રભુલાલ બુચ
natavarlal prabhulal buch

નટવરલાલ પ્રભુલાલ બુચ



જન્મ :   19-10-1906  ગોંડલ (સૌરાષ્ટ્ર)

અવસાન : 9-01-2000 અમદાવાદ

કૃતિઓ :

  • રામરોટી પહેલી
  • રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો
  • રામરોટી ત્રીજી
  • છેલવેલ્લું
  • 'હળવા ફૂલો
  • 'કાગળના કેસુડાં 

સન્માન :

          તેમણે જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષ પ્રાપ્ત થયું છે,અને દર્શકફાઉન્ડેશન તરફ થી દર્શક એવોર્ડ પ્રાપ્ત થયો છે

અન્ય માહિતી :

  •           ઉપાધિ   બી.એ.; એમ.એ. ફગ્યુર્સન કોલેજ, પુણે
  •           તેમણે દક્ષિણમૂર્તિ, ઘરશાળા અને ગ્રામદક્ષિણામૂર્તિ આંબળામાં અંગ્રેજી શિક્ષક, ઉપનિયામક તેમજ લોકોસેવા મહાવિધ્યાલય, લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિમાયાક રહ્યા.
  •           તેઓ એક કવિ અને હાસ્યકાર રહયા છે, તેમણે હાસ્યનિબંધો,હાસ્યરસના કાવ્યો અને પ્રહસનો લખ્યા છે